પંડિત રાજન અને સાજન મિશ્રા
● જન્મ - વારાણસી ખાતે
● ભારતીય શાસ્ત્રીય સંગીતની ખ્યાલ શૈલીમાં બંને ગાયક. (બનારસ ઘરાના)
● જેમાંથી રાજન મિશ્રાનું તાજેતરમાં 70 વર્ષની ઉંમરે કોરોનાને કારણે નિધન થયું.
● તાલીમ તેમના દાદાના ભાઈ 'બડે રામદાસ જી મિશ્રા' તેમજ પિતા 'હનુમાન પ્રસાદ મિશ્રા' અને તેમના કાકા 'ગોપાલ પ્રસાદ મિશ્રા' પાસેથી મેળવી હતી.
મળેલ સન્માન
● 2007 માં પદ્મ ભૂષણ
● 1998 માં સંગીત નાટક અકાદમી એવોર્ડ (સંયુક્ત)
● 1994–1995 માટે ગંધર્વ રાષ્ટ્રીય એવોર્ડ
● રાષ્ટ્રીય તાનસેન સન્માન 2011–2012 માટે 14 ડિસેમ્બર 2012 ના રોજ.
Comments
Post a Comment