નંદલાલ બોઝ
● ભારતના મહાન ચિત્રકાર
● 1922માં શાંતિનીકેતન કલાભવનના આચાર્ય
● બંધારણના આમુખના પાનાની ડીઝાઈન બનાવનાર 'બેઓહર રામમનોહર સિન્હા' તેના વિદ્યાર્થી હતા.
● કોંગ્રેસના હરિપુરા સત્રમાં તેઓએ કૃતિનું પ્રદર્શન કર્યું હતુ
● અવનિન્દ્રનાથ ટાગોર (ટાગોરના ભત્રીજા) પાસેથી ચિત્રકળાની ભારતીય શૈલીની તાલીમ લીધી હતી.
● કળા નિષ્ણાતોએ બોઝ વિશે લખ્યું છે કે, યુરોપમાં રેનેસા યુગમાં જે મહત્ત્વનું સ્થાન મહાન ચિત્રકાર આલ્બર્ટ દૂરેરનું હતુ, એવું જ સ્થાન ભારતની આધુનિક કળામાં બોઝનું છે.
માહિતી સ્ત્રોત - દૂરદર્શન સમાચાર
Comments
Post a Comment